અમદાવાદમાં 23 સ્થળોએ દુર્ગા પૂજા મહોત્સવનો આરંભ: થલતેજ, કાંકરિયા, ચાંદલોડિયા,ચાંદખેડા સહિત બંગાળી સમાજનું ભવ્ય આયોજન
અમદાવાદ શહેરમાં બંગાળી સમાજ દ્વારા દર વર્ષે યોજાતા દુર્ગા પૂજા મહોત્સવની શરૂઆત આજે થઈ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 23 સ્થળોએ માતા દુર્ગાની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. આ…
રૂ.30માં 5 મિનિટમાં ચોટીલા ચામુંડાના દ્વારે પહોંચાડશે નવી ફ્યુનિક્યુલર સુવિધા
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ગુજરાતની પહેલી ફ્યુનિક્યુલર રાઈડ બનાવાઈ રહી છે. આ સુવિધાથી મા ચામુંડાના દર્શન માટે આવનારા ભક્તોને હવે ડુંગરના લાંબા પગથિયાં ચઢવાની જરૂર નહીં રહે. માત્ર પાંચ…
રૂ.30માં 5 મિનિટમાં ચોટીલા ચામુંડાના દ્વારે પહોંચાડશે નવી ફ્યુનિક્યુલર સુવિધા
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ગુજરાતની પહેલી ફ્યુનિક્યુલર રાઈડ બનાવાઈ રહી છે. આ સુવિધાથી મા ચામુંડાના દર્શન માટે આવનારા ભક્તોને હવે ડુંગરના લાંબા પગથિયાં ચઢવાની જરૂર નહીં રહે. માત્ર પાંચ…
પાવાગઢ મહાકાળી મંદિરમાં નવરાત્રિ 2025 દરમ્યાન દર્શન સમયપત્રક જાહેર
પાવાગઢ શક્તિપીઠ શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટે આસો નવરાત્રિ 2025 દરમ્યાન દર્શનનો વિશેષ સમય જાહેર કર્યો છે. દર વર્ષે લાખો ભક્તો પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે આવે છે, જેને ધ્યાનમાં રાખીને…










