Amit Shah Office Released Census Data: 1951 થી 2011 દરમિયાન હિંદુ વસ્તી ઘટી અને મુસ્લિમ વસ્તી વધી – “ઘુસપેઠ” કારણ ગણાવ્યું
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના ઓફિસે ભારતની સ્વતંત્રતા બાદની જનગણના આંકડાઓ શેર કર્યા. 1951 માં હિંદુ વસ્તી 84.1% હતી જે 2011માં ઘટીને 79% રહી, જ્યારે મુસ્લિમ વસ્તી 9.8% થી વધી…








