ઈન્ડિયા પોસ્ટના ડિજિટલ પોર્ટલ પર હવે ઘરે બેઠા થશે ફરિયાદોનું નિવારણ જાણો ફરિયાદ ની સ્ટેપ બાય સ્ટેપ વિગતો
ભારતીય ટપાલ વિભાગ (India Post) તેની સેવાઓને વધુ પારદર્શક અને ગ્રાહક-લક્ષી બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત વિભાગ દ્વારા એક ખાસ ઓનલાઇન ફરિયાદ નિવારણ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે.…
Amit Shah Office Released Census Data: 1951 થી 2011 દરમિયાન હિંદુ વસ્તી ઘટી અને મુસ્લિમ વસ્તી વધી – “ઘુસપેઠ” કારણ ગણાવ્યું
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના ઓફિસે ભારતની સ્વતંત્રતા બાદની જનગણના આંકડાઓ શેર કર્યા. 1951 માં હિંદુ વસ્તી 84.1% હતી જે 2011માં ઘટીને 79% રહી, જ્યારે મુસ્લિમ વસ્તી 9.8% થી વધી…
ઓક્ટોબર 2025: 21 દિવસ માટે બેંકો રહેશે બંધ – ગ્રાહકો માટે અગત્યની જાણકારી
📌 નવી દિલ્હી ઓક્ટોબર મહિનો તહેવારોનો મહિનો ગણાય છે. આ વર્ષે ઓક્ટોબરમાં દિવાળી, દુર્ગા પૂજા, લક્ષ્મી પૂજન, છઠ પૂજા, સરદાર પટેલ જયંતિ જેવા અનેક તહેવારોની ઉજવણી થવાને કારણે બેંકોમાં મોટા…
રૂ.30માં 5 મિનિટમાં ચોટીલા ચામુંડાના દ્વારે પહોંચાડશે નવી ફ્યુનિક્યુલર સુવિધા
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ગુજરાતની પહેલી ફ્યુનિક્યુલર રાઈડ બનાવાઈ રહી છે. આ સુવિધાથી મા ચામુંડાના દર્શન માટે આવનારા ભક્તોને હવે ડુંગરના લાંબા પગથિયાં ચઢવાની જરૂર નહીં રહે. માત્ર પાંચ…
રૂ.30માં 5 મિનિટમાં ચોટીલા ચામુંડાના દ્વારે પહોંચાડશે નવી ફ્યુનિક્યુલર સુવિધા
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ગુજરાતની પહેલી ફ્યુનિક્યુલર રાઈડ બનાવાઈ રહી છે. આ સુવિધાથી મા ચામુંડાના દર્શન માટે આવનારા ભક્તોને હવે ડુંગરના લાંબા પગથિયાં ચઢવાની જરૂર નહીં રહે. માત્ર પાંચ…
વોટ્સએપમાં નવું ટ્રાન્સલેટ ફીચર: હવે કોઈપણ ભાષાના મેસેજ તરત જ તમારી ભાષામાં
વોટ્સએપે તેના યુઝર્સ માટે ચેટિંગનો અનુભવ વધુ સરળ બનાવવા માટે એક નવો ટ્રાન્સલેટ ફીચર જાહેર કર્યો છે. હવે કોઈપણ ભાષામાં આવેલ મેસેજને એપ છોડ્યા વગર તરત જ તમારી પસંદગીની ભાષામાં…
🔥 ફટાકડાની દુકાનો માટે કડક પગલું : હવે નાની દુકાનોને પણ ફાયર NOC ફરજિયાત
દિવાળી નજીક આવી રહી છે ત્યારે રાજ્ય સરકારે ફટાકડા વેચાણમાં સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. હવે માત્ર મોટી નહીં પરંતુ નાની ફટાકડાની દુકાનો માટે પણ ફાયર સેફટી NOC લેવી ફરજિયાત…
ગુજરાતમાં 17 નવા તાલુકા બનશે, કેબિનેટમાં મંજૂરી : હવે લોકોએ કામકાજ માટે દૂર જવું નહીં પડે
ગાંધીનગરમાં ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે મોટા નિર્ણયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યમાં નવા 17 તાલુકા બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સ્થાનિક…













