અમદાવાદમાં 23 સ્થળોએ દુર્ગા પૂજા મહોત્સવનો આરંભ: થલતેજ, કાંકરિયા, ચાંદલોડિયા,ચાંદખેડા સહિત બંગાળી સમાજનું ભવ્ય આયોજન
અમદાવાદ શહેરમાં બંગાળી સમાજ દ્વારા દર વર્ષે યોજાતા દુર્ગા પૂજા મહોત્સવની શરૂઆત આજે થઈ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 23 સ્થળોએ માતા દુર્ગાની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. આ…
રૂ.30માં 5 મિનિટમાં ચોટીલા ચામુંડાના દ્વારે પહોંચાડશે નવી ફ્યુનિક્યુલર સુવિધા
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ગુજરાતની પહેલી ફ્યુનિક્યુલર રાઈડ બનાવાઈ રહી છે. આ સુવિધાથી મા ચામુંડાના દર્શન માટે આવનારા ભક્તોને હવે ડુંગરના લાંબા પગથિયાં ચઢવાની જરૂર નહીં રહે. માત્ર પાંચ…
રૂ.30માં 5 મિનિટમાં ચોટીલા ચામુંડાના દ્વારે પહોંચાડશે નવી ફ્યુનિક્યુલર સુવિધા
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ગુજરાતની પહેલી ફ્યુનિક્યુલર રાઈડ બનાવાઈ રહી છે. આ સુવિધાથી મા ચામુંડાના દર્શન માટે આવનારા ભક્તોને હવે ડુંગરના લાંબા પગથિયાં ચઢવાની જરૂર નહીં રહે. માત્ર પાંચ…
બહુચરજી માતાજી મંદિર
સ્થાન: બહુચરજી શહેર, મહેસાણા જિલ્લો, ગુજરાત.♥️✨ મંદિર વિષે બહુચરજી માતાજી મંદિર ગુજરાતનું એક પ્રસિદ્ધ શક્તિપીઠ છે. અહીં મુખ્ય દેવી શ્રી બહુચર માતાની સ્થાપના છે, જેઓ શૌર્ય, રક્ષણ અને માતૃત્વના પ્રતિક…










